Book Title: Vachanamrut 0827
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 827 આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે વવાણિયા, માહ વદ 4, ગુરુ, 1954 આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય ? એ પ્રશ્ન કરી વિચારવા યોગ્ય છે, અંતરમાં ઉતારીને વિચારવા યોગ્ય છે. જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વધારે દ્રઢ રાખી વર્તવું. એ જ વિનંતિ.

Loading...

Page Navigation
1