Book Title: Vachanamrut 0827 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 827 આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે વવાણિયા, માહ વદ 4, ગુરુ, 1954 આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય ? એ પ્રશ્ન કરી વિચારવા યોગ્ય છે, અંતરમાં ઉતારીને વિચારવા યોગ્ય છે. જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વધારે દ્રઢ રાખી વર્તવું. એ જ વિનંતિ.Page Navigation
1