Book Title: Vachanamrut 0791
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 791 દીર્ધકાળની જેની સ્થિતિ છે મુંબઇ, શ્રાવણ સુદ 15, ગુરુ, 1953 દીર્ધકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે, તે મહાત્માઓને નમસ્કાર, સદ્વર્તન, સગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.

Loading...

Page Navigation
1