Book Title: Vachanamrut 0626 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 626 નિમિત્તવાસી આ જીવ વવાણિયા, શ્રાવણ સુદ 12, શુક્ર, 1951 ‘નિમિત્તવાસી આ જીવ છે', એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે. સહજાત્મસ્વરૂપે યથા)Page Navigation
1