Book Title: Vachanamrut 0604 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 604 મુનિને વચનોનું પુસ્તક મુંબઈ, જેઠ સુદ 12, બુધ, 1951 મુનિને વચનોનું પુસ્તક (તમે પત્રાદિનો સંગ્રહ લખ્યો છે તે) વાંચવાની ઇચ્છા રહે છે. મોકલવામાં અડચણ નથી. એ જ વિનંતી. આ૦ સ્વ૦ પ્રણામ.Page Navigation
1