Book Title: Vachanamrut 0599 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ પ૯૯ શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે મુંબઈ, વૈશાખ વદ 14, ગુરૂ, 1951 શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. આO સ્વ પ્ર0Page Navigation
1