Book Title: Vachanamrut 0599
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ પ૯૯ શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે મુંબઈ, વૈશાખ વદ 14, ગુરૂ, 1951 શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. આO સ્વ પ્ર0

Loading...

Page Navigation
1