Book Title: Vachanamrut 0574 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 574 બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ મુંબઈ, ફાગણ, 1951 બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.Page Navigation
1