Book Title: Vachanamrut 0545 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 545 કંઈ જ્ઞાનવાર્તા લખશો મુંબઈ, માગશર વદ 1, ગુરૂ, 1951 કંઈ જ્ઞાનવાર્તા લખશો. હાલ વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી. અને વધારે થયા કરે છે. આ૦ સ્વ૦ પ્રણામ.Page Navigation
1