Book Title: Vachanamrut 0529 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ પ૨૯ ભગવત્ ભગવનું સંભાળશે મુંબઈ, આસો વદ 3, બુધ, 1950 ભગવત ભગવતનું સંભાળશે, પણ જ્યારે જીવ પોતાપણું મૂકશે ત્યારે, એવું જે ભદ્રજનોનું વચન તે પણ વિચારતાં હિતકારી છે. આપ કંઈ જ્ઞાનકથા લખશો.Page Navigation
1