Book Title: Vachanamrut 0457
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 457 રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂક્યું મુંબઈ, બીજા અસાડ સુદ 6, બુધ, 1949 રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂછ્યું કંઈ જતું નથી, એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં.

Loading...

Page Navigation
1