Book Title: Vachanamrut 0457 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 457 રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂક્યું મુંબઈ, બીજા અસાડ સુદ 6, બુધ, 1949 રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂછ્યું કંઈ જતું નથી, એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં.Page Navigation
1