Book Title: Vachanamrut 0392 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 392 જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું મુંબઈ, શ્રાવણ સુદ 10, બુધ, 1948 જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવો હે રામ ! સપુરુષોનો કહેલો સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા.Page Navigation
1