Book Title: Vachanamrut 0392
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 392 જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું મુંબઈ, શ્રાવણ સુદ 10, બુધ, 1948 જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવો હે રામ ! સપુરુષોનો કહેલો સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા.

Loading...

Page Navigation
1