Book Title: Vachanamrut 0367
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 367 ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. મુંબઈ, વૈશાખ વદ 1, ગુરૂ, 1948 આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કંઈ જ્ઞાનપ્રસંગ લખવાનું કરશો. નમસ્કાર પહોંચે.

Loading...

Page Navigation
1