Book Title: Vachanamrut 0356
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 356 આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે; મુંબઈ, ચૈત્ર વદિ 1, બુધ, 1948 આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે, જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઇચ્છિત કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તમાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. સમસ્થિતભાવ.

Loading...

Page Navigation
1