Book Title: Vachanamrut 0175
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 175 સત્સંગની વૃદ્ધિ કરવા મુંબઈ, કારતક વદ 8, ગુરૂ, 1947 સુજ્ઞ ભાઈ અંબાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. તમે બધાં સત્સંગની વૃદ્ધિ કરશો. છોટાલાલનું આજે પત્ર મળ્યું. તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઇચ્છા છે. પરમ સમાધિ છે. વિ. રાયચંદના ય૦

Loading...

Page Navigation
1