Book Title: Vachanamrut 0129 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 129 ઉપાધિ આદિને લીધે સ્થળાંતર વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ 7, શુક, 1946 મુંબઈ ઇત્યાદિક સ્થળે વેઠેલી ઉપાધિ, અહીં આવ્યા પછી એકાંતાદિકનો અભાવ (નહીં હોવાપણું), અને ખળતાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી તે ભણી આવીશ.Page Navigation
1