Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 28
________________ (શ્લોક-૧૬) विहवे विन मच्चिज्जइ, न विसीइज्जइ असंपाए वि। वदिज्जइ समभावे, न होई रणरणइ संतावो ॥१६॥ સંસ્કૃત છાયા विभवे न माद्येत, न विसद्येत असंपदि अपि । वृत्येत समभावे, न भवति रणरणति संतापः ॥१६॥ સવૈયા છન્દ વૈભવ આવે રાચવું નહિને, ક્યારે પણ નાનાચવું ભાય, ધન જાતા નહિદુઃખી થાવું મનમાં કરવો નાવિષાદ, સમતામાં રે તેને ક્યારેય મનમાં ન થાયે સંતાપ, ઉદાર બનીને વસ્તુ દેતાં કિમ હોવે તેને સત્તાપા ૧૬I અર્થ -પુણ્યવિનાવૈભવ-ધનમકાન-દુકાન આદિ પ્રાપ્ત થતું નથી. સમજો કેપુણ્યથી પ્રાપ્ત થઈ ગયું તો રાચવું નહિ. વિષાદન કરવો, દુઃખ ન લાવવું. આવવું અને જવું સંસારનો નિયમ છે. માટે સમતામાં રહેવું, સમતામાં રહેવાથી ક્યારેય સંતાપ થતો નથી. અને ઉદાર મનુષ્યને ધન દેતા પણ સંતાપ થતો નથી. અત્યાર સુધી આ જીવે ઘણું લીધું હવે આપવું-ને છોડવું એ જ સાચું પ્રમાણ છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42