Book Title: Tirthankar 10 Shitalnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
[તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૬ | આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળ | પોણો લાખ પૂર્વ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૨૫૦૦૦ પૂર્વમાં ૩ માસ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૨૫000 પૂર્વ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | ૧ લાખ પૂર્વ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૨
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | ચૈત્ર વદ ૨ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
પૂર્વાષાઢા ૧૬૬ મોક્ષગમન રાશિ
ધન ૧૬૭ | મોક્ષગમન કાળ
દિવસના પૂર્વ ભાગે. ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ | આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૬૦ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ પુરુષો ૧૭૩ ભ0મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ | ૪૨૦૦૦ વર્ષ જૂન ૧ કરોડ
સાગરોપમ અને ૮૯ પક્ષ ચોથો
આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ
દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી શીતલનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 14 15 16 17 18