Book Title: Swadhyaya  Sagar Sachitra
Author(s): Buddhisagar
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખ પદ્મઢલાકાર, વાચા ચઢનશીતલા; -: શ્રી નવપદ આળી સ્તવન – ( રાગ એ ગુણ વીરતા ના વિસારૂ) નર નારી સુખ વરતાંરે નવ (૨) ઉપાદાનથી જાણીરે; નવપદ આળી તપ આરાધન, રેગ શાક દુર્બુદ્ધિ વિઘટે, દ્રવ્ય ને ભાવથી નવનિધિ પ્રગટે, બ્રહ્મચર્ય નવવાડા ધારી, નવપદ રૂપી આતમ પેતે, નમિત્તથી પર જાણીભાવે, આરાધન્ત જ્ઞાનીરે પા ચક્રોમાં નવપદ ધ્યાને, આત્મ સમાધિ પ્રગટેરે; એકતા સ્થિરતા લીનતા ચેાગે, ઘાતી કર્મો વિદ્યર્ટરે નવ. (૪) જિનવર મહાવીર દેવે ભાખી, નવપદ ગુણગુણી ભાવેરે; બુદ્ધિસાગર આત્મ સ્વરૂપી, નવપદ સત્ય સુહાવેરે નવ, (૫) નવું. (૩) કરતાં શિવસુખ થાવેરે; અસિદ્ધિ ધર આવે રે નવ, (૧) નવપદ ધ્યાનને ધરતાં રે; –: શ્રી પાર્શ્વજિન ચૈત્યવંદન : પાર્શ્વનાથ પાસે પ્રભુ, આતમજ્ઞાનથી દેખે; જવણુ આતમ ભાનથી, પ્રગટપ્રભુ નિજપેખે (૧) જલધિમાં તારા યથા, ખેલે સ્વેચ્છા ભાવે; તથા નાની જડ વસ્તુમાં, ખેલે જ્ઞાન સ્વભાવે (૨) પંચવણું ની માટીને, ખાઈ અને છે શ્વેત; શંખની પેઠે જ્ઞાની બહુ, નિઃસંગી સંકેત (૩) દેખે અન્નાની બાહિર, અંતર દેખે નાની; જ્ઞાનીના પરિણામની, સાક્ષી કેવળજ્ઞાની (૪) જ્ઞાનીને સહુ આવેા, સવર રૂપે થાય; સંવર પણુ અજ્ઞાનીને, આશ્રવ હેતુ સુહાય (૫) પા પ્રભુએ ઉપદેિશ્યાએ, જ્ઞાન અજ્ઞાનના ભેદ; બુદ્ધિસાગર આત્મમાં, જ્ઞાનીને નહિં ખેદ (૬) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 599