Book Title: Shrutsagar Ank 2012 12 023
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષ શેઠશ્રી સંવેગભાઈ લાલભાઈને ૩૪માં વર્ષનું પંચાંગ વિમોચનની વિનંતિ ક૨તા આર્ય સંસ્કા૨ શાળાના શ્રી ઋષભ મોરખીયા (ડાબેથી પહેલા) અને કોબાતીર્થના ટ્રસ્ટીઓ શેઠશ્રી કીરીટભાઈ કોબાવાલા તેમજ શ્રીપાળભાઈ શાહ. ૫. પૂ. રાષ્ટ્રસંત આચાર્ય ભગવંતશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. ને શેઠશ્રી સંવેગભાઈ લાલભાઈ પંચાંગનો ૩૪મો અંક અર્પણ ક૨તા કોબા તીર્થમાં દશ્યમાન થાય છે. પંચાંગ વિમોચન પ્રસંગે આર્ય સંસ્કા૨ શાળાના બાળકોને રંગોળીનું શિક્ષણ આપતા શ્રી ઋષભ મોરખીયા તેમજ શ્રી પંકિલભાઈ શાહ. શાસ્ત્રીય નૃત્ય કળા અભ્યાસ. આધ્યાત્મિક શોર્ટહેન્ડ કળા અભ્યાસ. - પાલીતાણા ખાતે ૨જવાડી તોપ દ્વારા પુષ્પવૃષ્ટિનો આનંદ લેતા બાળકો. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28