Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 1
________________ મેં વાંચ્યુ તમે પણ. વાંચો અશ્વકુળગામ અમિષ - પંડિત કલ્પેશભાઈ ધાણધારા કર્યો છે. માનવ પણ યંત્ર સમો બન્યો છે અને માં અમિષ ગામ શહેરીજનો ને યંત્ર રહિત જીવન તે - સ્વતંત્રતા છે તેની પ્રતીતિ કરાવે છે. શહેરોમાં એકાકીપણાનો અહેસાસ થાય છે. હવા પ્રદુષણ પડે છે, એલોપેથીની સાઇડ ઇફેક્ટ અને રિએક્સન નો છે.ખોટી નિતીઓથી ડગલે ને પગલે અલોપ થતી સ્વતંત્રતાને તે જોવા સિવાય બીજો વિકલ્પ પણ સુઝતો નથી. આ બધું તેરી જીવનનો અભિશાપ છે. યંત્રરહિત જીવનથી સ્વાભાવિક કત્ત્વ સમજાય છે. તેથી આરોગ્ય અને ધનસંપદાની વૃદ્ધિ થાય છે. સ્વતંત્રતાનો પરમાર્થ સમજાય છે. બેરોજગારીની જટીલ ગણાતી વી ચપટી વગાડતા દૂર થાય છે. આ અમિષગામની વર્તમાન કથા વાંચીને રુચિ પોષાય તેવા અલ્પ પરિશ્રમવાળું, જ્ઞાન-કર્મ ભક્તિમય, યોગ રાધારિત, પ્રાચીન આદર્શજીવનના વિકલ્પવાળું પણ યંત્રરહિત જીવન અપનાવી શકીશું ખરા ? પડયું અમિષ. અા અહીં આવી ગયેલા આ અહીં આવીને એમણે પોતાના જીવનનો અને અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં લેકેસ્ટર નામના પરગણામાં અમિષ નામે એક ગામ જોયું અને તરત જ સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણી ની એક કવિતાની પહેલી બે લિટી યાદ આવી ગઇ. ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો ઈ.સ. ૧૭૦૦ ની આસપાસ યુરોપમાં કાળું વ કાર થી બચવા જેકબ અમ્માન આપણે એમનો જીવનવ્યવહાર જોઈએ. નોંધપાત્ર વિશિષ્ટતા એ છે કે એ લોકો ક્યાંય યંત્રનો ઉપયોગ કરત અમેરિકા જેવા અદ્યતન યંત્રોના દેશોમાં ચંડો વિના જીવવું એ જેણે અમિય જીવન જોયું ના હોય એ માનવા તૈયાર નહિ થાય. અમિષ લોકો માને છે કે સુખસગવડો માણસ ને ઈશ્વરથી દૂર લઈ જાય છે. એટલે એ લોકો આધુનિક સુખ - સગવડોથી અળગા રહે છે. એમનાં ઘરોમાં વિજળી નથી, અને વિજળી ના હોય તો વીજળીથી ચાલતાં સાધનો તો હોય જ ક્યાંથી ? પ્રોટેસ્ટ જર્મની નાન પરર્થ દરેક અમિષ પોતાના ખેતરમાં જ ઘર બાંધીને રહે છે. આજની દુનિયા એને ફાર્મ હાઉસ કહે છે. દરેક ઘર એકબીજાથી ખાસ્સું દૂર હોય છે. ગાયો, બકરાં, ઘેટાં એ એમનું પશુધન છે. આજુબાજુ અને ચારેકોર પથરાયેલી હરિયાળી આ પશુધનને ચારો પૂરો પાડે છે. અમેરિકામાં રહીને પણ એ ટ્રેક્ટર ઉપયોગ થાય છે. ત્યાં અમિષ ઘોડાનો ઉપયોગ કરે છે. કેટીલરથી ખેતી નથી કરતો, પણ ઘોડાથી ખેતી કરે છે. આપણે ત્યાં ખેતી - ન છે. એવી જ રીતે એક ઘોડાવાળી બગી એ એમનું કામમાં જ્ય વનછે. ઘોડો એ વાહ. ગમિયનું છે કે નહિ એની ખાતરી એની બારી પરથી થઇ શકે વરની બારીના કાચ લીલા રંગના હોય છે. મિથના માં જોવ આ પવાળ O નીચર હોય છે. ઘરને શણગારતી કોઈપણ તો એ છે ઘડિયાળ અને કેલેન્ડર. ધરોની ભીંતો પર જુદાં જુદાં દેવદેવીઓની કટક કરતું ઘડિયાળ જોવા મળે છે – એના જેવું જ. કાચનાં વાસણોથી ઘરને શણગારવું બહુ જ ગમે છે. || ૨ | સંપાદક : મુનિશ્રી જયાનંદવિજયજી મ.સા. T

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 370