Book Title: Mahendra Jain Panchang 1958 1959
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 10
________________ મા ર છે. જીલ્લા અને મીન : | પિતાની ર સિંહ કર્ક HT ૮ સુદમાં ૧-૨-૫-૧૦-૧-વદ માં ૧-૨–૫ તિથિએ પ્રતિષઠામ છે. ચહેના ઉચ્ચ નીચ સ્થાનની રાશિ અને અંરો તથા શુભ નક્ષત્ર-ત્રણ ઉતરા, રોહિણી, હસ્ત, અનુરાધા, શતભિષા, પૂર્વ [સ્વગ્રહી] પિતાની રાશિઓ ભાદ્રપદ, પુષ્ય, પુનર્વસુ, રેવતી, અશ્વિની, મૂળ, શ્રવણ, સ્વાતિ આ નક્ષત્ર દીક્ષામાં શુભ છે. સુય ચંદ્રી મંગળ બુધ ગુરુ શુક | શનિ રાહુ મધા, મૃગશીર્ષ, હસ્ત, ત્રણ ઉતરા, અનુરાધા, રેવતી, શ્રવણ, મૂળ, પુષ્ય, ઊંચ રાશિ, મે વૃષભ મકર | કન્યા મૌન તુલા મથી પુનર્વસુ, રોહિણી, સ્વાતિ અને ધનિષ્ઠ પ્રતિષ્ઠામાં શુભ છે. | ૧૫ | ૫ | ર૭ | ૨૦ | ૧૫ પ્રતિષ્ઠા લગ્ન-જિનેશ્વરની પ્રતિષ્ઠાને વિષે દ્વિસ્વભાવ લગ્ન શ્રેષ્ઠ છે. નીચ રાશિ | તુલા, વૃશ્ચિક કેક | મન મકર કન્યા મેષ | ધન સ્થિર લગ્ન મધ્યમ છે અને ચર લગ્ન કનિષ્ઠ છે. અંશ | ૧૦. ૩ | ૨૮ | ૧૫ | ૫ | ૨૭ | | ૧૫ પ્રતિષ્ઠા નવમાંશ-પ્રતિષ્ઠાને વિષે મિથુન, કન્યા અને ધનના પ્રથમ સ્વગૃહીર રા. મેષ | મિથુન ધન | ત મકર કન્યા અર્ધા કેટલા અંશે (ઉત્તમ) સારા છે, તથા વૃષભ, સિંહ, તુલા અને મીન * | વૃશ્ચિક | કન્યા મીન| " એટલા અંશે મધ્યમકદેવાલયના કર્તા અને પ્રતિષ્ઠા કરનારને હાનિકર્તા છે. દીક્ષા લગ્ન તથા નવમાંશ-દીક્ષાને વિષે લગ્નમાં તથા નવમાંશમાં નૈસર્ગિક (સ્વાભાવિક) મૈત્રી આદિ દિસ્વભાવ રાશિઓ, વૃષભ વિનાની સ્થિર રાશિઓ અને મકર રાશિ એટલી રાશિએ શુભ છે. તે સિવાયની બીજી રાશિ શુષ નથી. સૂર્ય | ચંદ્ર | મંગળ બુધ | ગુરુ શુક્ર શનિ રાહુ શુક્ર–લગ્નમ રહ્યો હોય, શુક્રવાર હેય, લગ્નમાં શુક્રને નવમાંશ હોય, શકનું ભવન વૃષભ અને તુલા લગ્ન હોય તથા શુક્ર લગ્ન કે સાતમાં સ્થાનને j મિત્ર ચં. મંગુ સ. બુ. સ.ચ.મુ. સ. યુ. બુ.શ બુશ બુ. શુ. સંપૂર્ણ જેતે હોય તે તે સમય દીક્ષાને માટે વજર્ય છે. - ચંદ્ર-લગ્નમાં હોય, સેમવાર હેય, ચંદ્રને નવમાંશ તથા ચંદ્ર લગ્નને શ,મશુ. | , સમ જેતે હેય તે સમય દીક્ષાને માટે વર્યું છે. દીક્ષા કુંડળીમાં ચંદ્ર સાથે કોઈ ૫ણ ગ્રહ હોવો જોઈએ નહિ, અર્થાત ચંદ્ર એક જ જોઈએ. થી શુશ. જ બિંબપ્રતિષ્ઠાને વિષે પ્રતિષ્ઠા કરાવનારાના જન્મ નક્ષત્રથી ૧૦ મું; ૧૬ મું; ૧૮ મું; અને ૨૫મું; નક્ષત્ર વજવું. તાત્કાલિક મૈત્રી પંચાંગમા-વર્ષાભાદિ ૨૭ ગો આપેલ છે, તેમાંથી વૃતિ અને જન્મ અથવા પ્રાદિકનાં લગ્નમાં કોઈ પણ સ્થાને કોઈ પણ પ્રહ હોય વ્યતિપાત પૂછું થાય છે, પરિધ પહેલાને અર્ધો ભાગ ત્યાજ્ય; વિકંલ, ગંડ, અતિગંડ, ચલ, વ્યાધાત અને વયોગના પ્રથમ ચરણ ત્યાંય છે. તેમાંથી બીજે, ત્રીજે, ચોથે, દશમ, અગિયારમે કે બારમે સ્થાને રહેલા ગ્રહ ત્યાજ્ય-ચાતુર્માસમાં, અધિક માસમ, ગુરુ-શુક્રને અસ્ત, ગુરુ-શુક્રની તેના મિત્રો થાય છે. અને ઈતર સ્થાનમાં એટલે ૧-૫-૬-૭-૮-૯ સ્થાનમાં બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા હોય ત્યારે દીક્ષા પ્રતિષ્ઠા કરાવવી નહીં; શુક્ર બેઠેલા ઝહા તેના થશું થાય છે. અસ્તમાં દીક્ષા થઈ શકે છે. તથા આવજોગ, કલક; ભદ્રા (વિષ્ટી) તથા ઉકા પંચધા મૈત્રીની સમજ -અધિમિત્ર, મિત્ર, સમ, શત્રુ, અધિશત્રુ; પાત વગેરેના દિવસેને વર્જવા, સંક્રાંતિના ત્રણ દિવષ તથા પ્રહણુના નવ દિવસ નસર્ગક અને તાત્કાલિક મૈત્રી-બંનેમાં મિત્ર હેય તે અધિમિત્ર કહેવાય; એકમ વજવા, શુભ નક્ષત્ર પણ સંધ્યાગત હોય, સૂર્યગત હોય, વિડવર હેય; પ્રહ સહિત હોય, વિલંબિત હોય, રાથી હણાયેલ હોય કે પ્રહથી ભેદાયેલ હાય મિત્ર અને બીજામાં સમ હોય તે મિત્ર કહેવાય. એકમાં મિત્ર હોય અને બીજામાં આ સાત પ્રકારના નક્ષત્ર વજવા. શત્રુ હોય તે સમ કહેવાય; એકમાં શત્રુ અને બીજામાં સમ હોય તે શત્રુ કૃષ્ણપક્ષમ ચંદ્ર ક્ષીણ થતો હોવાથી આઠમ પછી તારાનું અલ જેવું. કહેવાય અને એકમાં શત્રુ હોય અને બીજામાં પણ શત્રુ હેય તે અધિશત્રુ કહેવાય. જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે જન્મ નક્ષત્ર (તારા) કહેવાય છે. શિષ્યનું નામ પડવાની રીત-નામ પાડવામાં ગુરૂ શિષ્યનું પરસ્પર જન્મ નક્ષત્ર અથવા તેની ખબર ન હોય તે નામના નક્ષત્રથી ઇષ્ટ દિવસની બીજા બારમું, નવ પંચમ, (શુભ) થાષ્ટક તથા ત્રછ, પચમી અને સાતમી ૩-૫-૭-૧૨-૧૪-૧૦-૨૧-૨૩-૨૫મી તારા (નક્ષત્ર) અશુભ જાણવી તથા તારા બાટલા વાનાં વવા, વિરહ નિવાળા નક્ષત્રમાં નામ પાડવું નહીં જન્મ અને અધાન તારા (૧-૧૯ મી) ગમનમા વજેવા થિગ્ય છે. પરંતુ તેનક્ષત્ર જે એક નાઉપર આવેલ તે વિશ્વ યોનિ વાળા નક્ષત્રને રાજ નથી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74