Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ માટે પહેલા સત્વ પેદા કરો. જ્યાં દર્શન ત્યાં જ્ઞાન, અને જ્યાં દર્શને ને જ્ઞાન ત્યાં ચારિત્ર સુરક્ષિત જ રહે.' આ જીવન સદ્ગતિ પ્રાપ્ત કરવા માટે મળ્યું છે, એ મોક્ષનું પ્રવેશ દ્વાર છે. અહીંથી જ આરાધના શરૂ કરવાની છે. આચરણ શુદ્ધ કરો, વ્યસનથી મુક્ત થાવ, દૃષ્ટિથી શુદ્ધ બનો, પરસ્ત્રીને માતૃભાવે આ. મા શબ્દમાં જે તાકાત અને પ્રેમ નીતરે છે એ "મમ્મી" માં નહી મળે.” માને ભારતીય સંસ્કૃતિમાં બહુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ‘દર્શન, જ્ઞાન અને ચારિત્ર પૂર્ણ રૂપે તમારામાં આવી જાય તો આત્મા પરમાત્મા બની શકે છે. જગતનું મૂલ્યાંકન કરો છો એને બદલે જાતનું મૂલ્યાંકન કરો.” Noen પૂજ્ય આચાર્યશ્રીના સદ્ધપદેશથી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની નિર્વાણ ભૂમિ પાવાપુરીના સર્વ વર્ણના લોકો દ્વારા માંસ-મદિરાનો સંપૂર્ણ ત્યાગ અને જલમંદિરમાં માછલી પકડવા ઉપર હંમેશ માટેનો ત્યાગ તથા જલમંદિરની પવિત્રતા બનાવી રાખવાનો નિષ્ઠાપૂર્વકનો શુભ સંકલ્પ. જOSTS For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58