Book Title: Jitkalpasutra
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 2
________________ જીતક૯૫સૂત્ર [ 137 કરેલ ચૂર્ણિ સહિત છતકલ્પસૂત્રની પ્રસ્તાવનામાં સવિસ્તર આલોચના કરી છે. એટલે આ વિષયના જિજ્ઞાસુઓને તે પ્રસ્તાવના જેવા ભલામણ છે. અહીં મારે માત્ર એટલું જ કહેવાનું છે કે છતકલ્પભાષ્યના કર્તા કોણ છે ? પ્રસ્તુત ભાષ્યમાં કોઈ પણ ઠેકાણે ભાખ્યકારે પોતાના નામનો ઉલ્લેખ કર્યો એ સ્પષ્ટ ઉલ્લેખ પણ મળતું નથી, જેના આધારે ભાગ્યકારના નામને ચક્કસ નિર્ણય કરી શકાય. તેમ છતાં પ્રસ્તુત છતકલ્પભાગના तिसमयहारादीणं, गाहाणऽट्टण्ह वी सरूवं तु / / वित्थरयो वप्णेज्जा, जह हेट्ठाऽऽवस्सए भणियं // 61 // આ ગાથામાંના “ન હૈદ્રાડવા મ એ પાઠ તરફ ધ્યાન આપતાં આપણને સહેજે એમ થાય છે કે, અહીં " ન આવહ્મણ મળિયે " એટલો જ પાઠ બસ છતાં ભાગ્યકારે વધારાનો '' શબ્દ શા માટે મૂક્યો ? " હેઠા '' શબ્દ એ કઈ પાદપૂરણર્થક શબ્દ નથી કે આપણે તેમ માનીને ચલાવી લઈએ. ખરું જોતાં ગ્રંથકાર “ઢ” અને "" એ બે શબ્દોને અનુક્રમે “ઘ” અને "T '' અર્થમાં જ વાપરે છે. દા.ત. “ટ્ટા મf " અર્થાત પૂર્વ માત+]; “વછું'' અર્થાત 3 વચ્ચે, આ ઉપરથી એ ફલિત થાય છે કે, “કરતુત ગીતા '' ગ્રંથના ભાવકારે “તિમય '' અર્થાત “નવા તિક્ષમ–” (ાવ. નિયંત્તિ Tથા રૂ૦) ઇત્યાદિ આઠ ગાથાઓનું સ્વરૂપ પૂર્વે આવશ્યકમાં વિસ્તારથી વર્ણવ્યું છે.” આવશ્યક નિયું કત્યન્તર્ગત “ગાવસ્થા તિમયા.' આદિ ગાથાઓનું ભાષ્યગ્રંથ દ્વારા વિરતૃત વ્યાખ્યાન કરનાર ભગવાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સિવાય બીજું કઈ જ નથી. એટલે મારી એ દૃઢ માન્યતા છે કે, પ્રસ્તુત તકલ્પભાગના પ્રણેતા ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાક્ષમણ છે. ભાષ્યકાર તરીકે બે આચાર્યો જાણીતા છેઃ એક ભગવાન શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ અને બીજા પૂજ્ય શ્રી જિનભગણિ ક્ષમાશ્રમણ. કલ્પબૃહભાષ્ય વગેરેના પ્રણેતા કોણ છે? એ નિર્ણત નથી. પણ એ આ બે કરતાં કોઈ ત્રીજા જ આચાર્ય છે એમ અમે માનીએ છીએ. અસ્તુ, એ ગમે તે હો, તોપણ પૂજ્ય શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણની મહાભાગ્યકાર તરીકેની ખ્યાતિ હોઈ પ્રસ્તુત ભાષ્યમાં તેમના પૂર્વે થઈ ગયેલ ભગવાન શ્રી સંધદાસગણિકૃત ભાષ્યગ્રંથાદિની ગાથાઓ હોવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. વિષય–પ્રસ્તુત ગ્રંથમાં જૈન નિગ્રંથનિગ્રંથીઓના જુદા જુદા અપરાધસ્થાનવિષયક પ્રાયશ્ચિત્તોનું છતવ્યવહારને આશ્રી નિરૂપણ કરવામાં આવ્યું છે, જે વિષયાનુક્રમણિકા જેવાથી સ્પષ્ટ રીતે જાણી શકાશે. અંતમાં હું એટલું જ ઇચ્છું છું કે, પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં સાવધાની રાખવા છતાં ખુલનાએ રહેવા પામી હોય તેને વિદ્વાને ક્ષમાપૂર્વક સુધારીને વાંચે. [ “છતકલ્પસૂત્ર, પ્રસ્તાવના, સં. 194] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2