Book Title: Jain Katha Suchi Part 03
Author(s): Jinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ કિવિ સુજ્ઞ અભ્યાસુવર્ગ! જૈન કથા સૂચી બહાર પાડતા આનંદની સાથો-સાથ સંકોચની લાગણી થાય છે. આનંદ એટલા માટે કે ગુરુમહારાજે જે કાર્ય માટે ૧૦ વર્ષ મહેનત કરી તે પૂર્ણ થયું. એમાંય છેલ્લાં ૩-૪ વર્ષોમાં સખત માંદગી હોવા છતાંય જયારે પણ સમય મળે ત્યારે“જૈન કથા સૂચી”નું પૂર લઈને બેસી જાય. હસ્ત લીખિત સાહિત્ય સૂચી’ બહાર પાડ્યા પછી આ સૂચી બહાર પાડવાની તેઓશ્રીની અદમ્ય ઈચ્છા હતી. પણ આયુષ્યની દોરી ટૂંકી પડતાં આ સૂચી બહાર પડે તે પહેલાં જ તેઓશ્રી ચાલ્યા ગયા. તેઓશ્રીની હાજરીમાં જ મેંપૂફ જોવાનું ચાલુ કરેલ. પણ સંજોગાનુસાર કાર્ચઢીલુંપડતું ગયું. પૂ. યોગીન્દ્રસૂમ., પૂ. હેમેન્દ્રવિ.ગ., મુ. અવિચલેન્દ્રવિ.મ. તથા મુ. નઝેન્દ્રવિ.મ.ના પીઠબળ અને પ્રેરણાથી કાર્ય ફરી ચાલુ થયું જેના ફળ સ્વરૂપ આગ્રંથ બહાર પડે છે. " સંકોચ એટલા માટે કે ગુરુ મહારાજનું લક્ષ્ય આ ગ્રંથ બહાર પાડવા દ્વારા અભ્યાસુવર્ગ જેમને કોઈ પણ એકજ કથા પાત્ર લઈને સંશોધન કરવું હોય તેમને સહેલું પડે તે હતું. પણ કંપોઝીંગ પહેલેથી અલગ ફોરમેટમાં થયેલું હોવાથી એકજ કથાપાત્ર એક સાથે ન આવતાં અલગ-અલગ પાને આવે છે. જેથી અભ્યાસુ વર્ગને કથાપાત્ર શોધવામાં મુશ્કેલી થઈ શકે છે. તેને નજરઅંદાજ કરશો. XoXoXoXoX મુંબઈ ૧૧/૦૪/૨૦૧૧ - વર્ધમાન રશ્મિકાન્ત શાહ જન્મ છે. જાન માનવામાં a K] | મને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 370