________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર Look N Learn Nx :: ધર્મક્ષત્ર અને ધર્મથી વિમુખ થતી આજની યુવા પેઢી માટે Look N Learn Nx_આશીર્વાદ રૂપ છે. Look N Learn Nx 15 વર્ષથી મોટા યુવાનો માટે 15 દિવસે એક વાર આયોજિત કરવામાં આવે છે. અહીંયા આવતા યુવાનોને ધર્મનો મર્મ સમજાવવામાં આવે અને એ તે ધર્મ એમને daily life કઈ રીતે લાભદાયી થઈ શકે તેનું જ્ઞાન આપવામાં આવે છે. રોજની fast life, hectic schedule, school, class અને tution થી થાકેલો યુવાન Look N Learn Nx માં આવીને નિરાંતનો શ્વાસ લે છે. કેમકે અહીંયા શીખવતા દીદી અને સર શિક્ષક નહીં પણ યુવાનોને મિત્રો જેવા લાગે છે. એટલે તેમની આપેલી શીખ પણ માને છે. અહીંયા યુવાનો ઉપયોગી topics જેમકે stress management, time management, વ્યસનોથી કેવી રીતે દૂર રહેવું, કેવી સંગત રાખવી તે સમજાવવામાં આવે છે. આ સર્વની સાથે યુવાનો તેમના જીવનનું ધ્યેય શું હોવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. તેમના જીવનનું લક્ષ માત્ર career બનાવવું જ નહીં, પરંતુ ભવોભવનું પ્લાનીંગ કેમ કરવું, જેથી પરમાત્માનું શરણ ક્યારેય ગુમાવું ન પડે એવું અનન્ય શિક્ષણ આપવામાં આવે છે. Look N Learn Nr માં એક વિશિષ્ટ જૈનોની generation તૈયાર કરવાની ક્ષમતા છે જે જૈન ધર્મનું ભવિષ્ય છે. Look Learn એ ભાવિના શ્રાવક-શ્રાવિકા અને ભવિષ્યના ભગવાન બનાવવાની factory છે ! (ચેન્નઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ શૈલેષીબહેને મુંબઈ યુનિવર્સિટીમાં Microbiology અને Biochemistry માં graduation કરેલ છે, જૈન વિશ્વભારતી ઈન્સ્ટીટ્યુટનો જીવન વિજ્ઞાન, પ્રેક્ષાધ્યાન અને યોગનો અભ્યાસ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઈન જૈનોલોજી કોર્સ કરેલ છે.Look Learn અને સંબોધી સત્સંગ સાથે જોડાયેલા છે.) - 136 જૈનદર્શનમાં કેળવણી વિચાર ગુણવંત બરવાળિયાના પુસ્તકો સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી) ના વતની ગુણવંતભાઈએ C.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કોન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ-ઘાટકોપર, પ્રાણગુરુ જૈન સેન્ટર, એમ.બી. બરવાળિયા ફાઉન્ડેશનની અંદન હોલીસ્ટિક ઈન્સ્ટિટ્યૂટવગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓનાં મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડોક્ટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. * હૃદયસંદેશ * પ્રીત-ગુંજન શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન અમૃતધારા કામધેનું * સમરસેન વયરસેન કથા સંકલ્પ સિદ્ધિનાં સોપાન Glimpsis of world Religion * Introduction to Jainisim * Commentray on non-violence. Kamdhenu (wish cow) * Glorry of detechment. 862-Hilugell ( 2 * ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈનકથાઓ : ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના - ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આગમ અવગાહન જ્ઞાનધારા (ભાગ - 1 થી 15) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) - કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધક જૈનદર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) : વીતરાગ વૈભવ * આગમદર્શન * જ્ઞાનસાધના * આગમદર્શન જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના વિશ્વ વાત્સલ્યનો સંકલ્પ * વિનયધર્મ * વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * આદર્શ કેળવણીને ઉપનિષદ * અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે * ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) * તપાધિરાજ વર્ષીતપ છે દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા લેખોનો સંચય) * ઉત્તમ શ્રાવકો ભગવાન મહાવીર અને સંયમજીવન મૃત્યુનું સ્મરણ (મૃત્યુચિતન) * Aagam An Introduction Development & Impact of Jainism is India & abroad * જીવન સંધ્યાએ અરુણોદય H જૈન પત્રકારિત્વ અધ્યાત્મ આભા છે શ્રી ઉવસગ્નહર સ્તોત્ર : એક અધ્યયન શ્રુતજ્ઞાનનાં અજવાળાં * શૈલેષી (આલોચના અને ઉપાસના) * જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો E-mail: gunvant.barvalia@gmail.com 022-42153545 + 130 7 ,