Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 18
________________ જન દર્શન અને માંસાહાર, ઉપર જણાવેલ સૂત્રમાં મુખ્ય વાંધાવાળી હકીકત તો “વહુ કદિય માં જા, અ$ વા વદુર' તથા મંત થા દિશા૬િ ઇંટા દાય............પરિણા આ બે છે, અને તેનો અર્થ જૈનધર્મના મૌલિક અહિંસાના સિદ્ધાંતને બંધ બેસત થઈ શકે તો પછી તે આખા પ્રસંગનો અર્થ તે પ્રમાણે ઘટાવી શકાય અને જે તેમ ઘટાવી શકાય તે જૈનધર્મના સાધુઓ માંસાહાર કરતા એવી જે કુશંકા ઉભી થાય છે તે દૂર થાય. પહેલાં તો આ દરેક શબ્દ શબ્દનો પૃથફ પૃથફ અર્થ કરીએ, અને તે શબ્દના જે અર્થ અહીંયાં કરવામાં આવે તે અર્થના સમર્થનમાં શબદકોષનાં કે સિદ્ધાંતનાં જે પ્રમાણે હોય તે સાથે સાથે આપીએ અને પછી તેને પૂરો અર્થ કરી તે આખા પ્રસંગને ઘટાવીએ. ઉદુઃઘણું, ઝાઝા. $= માછલું. યદિ = ઠળીયા, ગોટલી. વા=પેકે, જેમ, ના અર્થમાં. મસ = ફળને ગર, ગીર, નરમ ભાગ. દુ= ઘણું, ઝાઝા. થા = અને, અથવા. ર = કાંટા, કઠણ ભાગ. ઉપર દરેક શબ્દોના જે અર્થે કરવામાં આવ્યા છે તેનાં પ્રમાણે હવે આપીએ.. દુ = ધણું, ઝાઝા એ અર્થ સર્વમાન્ય છે. મરિથ (સં ત) = ૧. A bone હાડકું ૨. The kernel or a stone of a fruit. ગોટલી, ઠળીયો. ( આપ્ટકૃત સં. એ. ડિક્ષનેરી પાનું ૧૦૩)

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72