Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 103
________________ મદાક્રાન્તા). શાસ્ત્રકા હો પઠન સુખદા લાભ સત્સંગીકા, સવૃતોકા સુજસ કહયે, દોષ ઢાડૂ સભીકા; બોલું પ્યારે વચન હિતકે, આપકા રૂ૫ દયા તૌલ સે ચરણ જિનકે મોક્ષ જૈલ ન પાઊં. (આર્ચા) તવ પદ મેરે હિચમે, મમ હિચ તેરે પુનીત ચરણે મેં, તબલ લીન રહો પ્રભુ, જબલૌ પાચા ન મુકિત પદ મેંને. અક્ષર પદ માત્રાસે, દૂષિત જો કછુ કહા ગયા મુઝસે, ક્ષમા કરો પ્રભુ સો સબ, કરુણા કરિ પુનિ છુડાહુ ભવદુઃખસે હે જગબધુ જિનેશ્વર, પાઊં તવ ચરણ શરણ બલિહારી, મરણ સમાધિ સુદુર્લભ, કર્મોકા ક્ષચ સુબોધ સુખકારી. પિરિપુષ્પાંજલિ સિપેત] (અહીં નવ વાર નમોકાર મંત્રનો જાપ જપવો) વિસર્જન (દોહા) બિન જાને ના જાનકે, રહી ટૂટ જો કોચ, તુમ પ્રસાદ તૈ પરમગુરુ, સો સબ પૂરન હોય. ૧ પૂજનવિધિ જાનો નહીં, નહિં જાનો આદવાન, ઔર વિસર્જન હું નહીં, ક્ષમા કરો ભગવાન. ૨ મંત્રહીન ધનહીન હૂં, કિયાહીન જિનદેવ, ક્ષમા કરહુ રાખહુ મુઝે, દેહુ ચરણકી સેવ. ૩ આચે જ જે દેવગન, પૂજે ભકિત પ્રમાન, તે સબ જાવહુ કૃપાકર, અપને અપને સ્થાન. ૪ [ ઈન્ચા આશીર્વાદ ] વિસર્જન દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત. એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું દાન મેં, ગજાવગર ને હાલ મનોરથરૂ૫ છે; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ અવસર એવો કયારે આવશે? (પૂજા પૂર્ણ થયા પછી નવ વાર નમોકાર મંત્રનો જાપ કરવો.) 98 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106