Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
પધર
નાથ સમજાવીયો રે, ફરી સિધો સંજમ ભાર રે છે ભવદેવ દેવલેકે ગયા રે, હુવા છે શીવ કુમાર રે
૧૩ એન. મા ત્રીજે ભવે જંબૂવામીજી રે, પરણ્યા પદમણ આઠ રે | કોડ નવાણું કંચન લાવીયા રે, તે છે સીદ્ધાંતનો પાઠ રે છે ૧૪ નવે છે પ્રભવાદિક ચિર પાંચસે રે, પદમણ આઠે નાર રે | કરમ ખપાવી મુગતે ગયા રે, સમય સુંદર સુખકાર રે ૧૫ ઓ ના | ઇતિ નાગીલાની સઝાય સંપૂર્ણ.
વૈરાગ્યની સજઝાય. છે એવંતિનગરી સોહામણી જિરે, રાજા કેત્રેરાય છે વનમાં ગયા મુનિ વાંદવાઇરે, મનવસીયે વૈરાગ્ય છે મુનિશ્વર જી ભગવંતના કેણ છે ૧ મે ઘેર આવિ કહ્યું માતને છે, અમે લેસું સંજમ ભાર મારે તે કુંવર નાનડોરે, એ અણઘટતું થાય છે મુનિ ૫ ૨ વાઘણસિંહ વંદર વસે છરે, ખડગ કુંવર કેમ જાય છે પાંચસે જણ આગળ કર્યા છે મેહત્યા કુંવરની પાસે છે મુo છે કે " સ્વારથ નગરીમાં આવીયાજિરે, શ્રાવક હરખ અપાર ન આ નગરી અનેવિતણી જીરે, અહીંયા હરખ અપાર તે મુ. | જો જણ સઘલા જમવા ગયા જીરે, જતીને