Book Title: Bruhat Sangrahanine Ange Karwama Aavela Anek Yantrono Sangraha
Author(s): Jethalal Haribhai Shastri
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 49
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com સર્વ અભ્યંતર માંડલે ઉદય પામતા સૂર્ય જેટલા ક્ષેત્રમાં ઉપલભ્યમાન થાય તે ક્ષેત્રનું પરિમાણ કહે છે:પ્રારંભમાં ઉદય કાળે સૂર્યને મનુષ્યા ૪૭૨૬૩ ચેાજન અને એક ચેાજનના ૩ ભાગ એટલા દૂર છે. અસ્ત સમયે પણ તેટલા જ ચેાજન દૂર રહેલાને જોઇ શકે છે. વિમાનનું પ્રમાણ માપવા માટે કલ્પના કરેલી દેવાની ગતિનું યંત્ર. ૪૧ મુ ઉપર જણાવ્યા પ્રમાણે સૂર્યને જોઇ શકવાના દેવાનું પગલું દેવાનું પગલું દેવેશનું પગલું ચેા. ૯૪પર૬૪ તે ૩ વડે ગુણતાં યેા. ૯૪પર૬૪ ને પ વડે ગુણતાં યેા. ૯૪પર૬૪રુ તે છ વડે ગુણતાં ચંડાગતિવાળા ચપળાગતિવાળા જવનાગતિવાળા ७ યેા. ૯૪પર૬૪ ને ૯ વડે ગુણતાં વેગાગતિવાળા દેવાનું પગલું ટસ ક્રાંતિના રહેલાને જોઈ શકે વાજનને ખમણા કરતાં ૯૪પર૬ ચેાજન થાય. યો. ૨૮૩૫૮૦૬ ભાગ થાય ચડાગતિવડે વિમાનના વિષ્ણુ ંભ માપવા ચે।. ૪૭૨ ૬૩૩‰° ભાગ થાય ચપળાગતિવડે વિમાનના આયામ માપવા યા. ૬૬૧૬૮૬૬૪ ભાગ થાય જવનાગતિવડે વિમાનની આભ્યંતર પિરિધ માપવી યે. ૮૫૦૭૪૦૮ ભાગ થાય વેગાગતિવડે વિમાનની બાહ્ય પરિધિ માપવી ઉપર જણાવ્યા પ્રમાણે ચારે પ્રકારની ગતિવડે ચાલનારા ચારે દેવા એકી સાથે વિભાદિનું પરિમાણ મુકરર કરવા માટે ચંડાદિ ગતિવડે પેાતાના ત્રણ, પાંચ, સાત અને નવ ગુણા પગલાવડે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિચ્છિન્ન છ માસ સુધી ચાલે તેા પણ તે વિમાનાના વિષ્ઠભાદિના પાર પામી શકે નહીં; કારણ કે ગતિના યેાજન સંખ્યાતા થાય અને વિમાનાના આયામ વિષ્ઠભાદિ અસખ્યાતા ચેાજનના છે. ( ૪૪ )

Loading...

Page Navigation
1 ... 47 48 49 50