Book Title: Atmanand Stavanavali
Author(s): Vijayanandsuri
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ પૂ ઉપાધ્યાયશ્રો જયંતવિજયજી ગણિવરની પ્રેરણાથી જે સગહસ્થાએ આ પ્રકાશનમાં સાહાય કરી છે તેઓની મૃતભક્તિ પણ અનુમોદનીય અને અનુકરણીય છે. પ્રથમના સંશોધન કાર્યથી આ વખતનું સંશોધન કાર્ય ઘણા જ ખંતથી કરવામાં આવ્યું છે છતાંય મતિમંદતા ત્યાં પ્રેસષથી રહી ગયેલી ખલના સુધારી પૂજ્ય સ્વર્ગસ્થ ગુરુદેવની કૃપાપ્રસાદીરૂપ આ કૃતિઓને યથાયોગ્ય ઉપયોગ કરી વાંચકે આત્મ કલ્યાણ સાધે એ ભાવના સાથે વિરમું છું. લાલબાગ જૈન ઉપાશ્રય ) ભુલેશ્વર, મુંબઈ ૪ ભાસ્કરવિજય. મહા સુદ પૂર્ણિમા: ૨૦૦૩ તા. ૫-૨-૪૭

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 185