________________
ચેતનને સ્પર્શીને તીકળેલી ચૈતન્યવાણી
આ આપ્તવાણી એ તો ડિરેક્ટ ચેતનને સ્પર્શીને નીકળેલી વાણી છે. બીજી કોઈ જગ્યાએ ચેતન વાણી હોય જ નહીં. જ્ઞાની પુરુષની વાણી શુદ્ધ ચેતનને સ્પર્શ કરીને નીકળેલી હોય, એટલે ચેતન જેવી આ વાણી કહેવાય. ચેતન વાણી એટલે અસર કરે.
આ આપ્તવાણીનો અમારો એકેએક શબ્દ મોક્ષે લઈ જશે. આ અનુભવ વાણી છે. પ્રેક્ટિકલ વાણી છે આ. અને આ તો મને જે વર્લ્ડ એ કહું છું આ. એટલે અનુભૂતિનો સ્વાદ આવે.
- દાદાશ્રી
આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ’ની મહીં પ્રગટ થયેલા
દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો
dadabhagwan.org
SIKO 00
9 788189 725990 Printed in India MRP 2100