________________
પક હશન
-
ચરિદપૂર્વમા વારભૂત પંચગલ - મહાકુતરડધ શ્રી નવકાર મહામંત્રમાં રહેલા "નમો અરિહંતાણુથી " સરભીને " પઢબ હવઈ મંગલ " સુઘીની નવપદોની તેમજ સર્વાસ ધદાયક શ્રી સિદ્ધચકમહચૈત્રમાં રહેલા શ્રી ચ રહેતાદિ નવપદોની પૂવ હુમૂવી અન નુપૂર્વી તથા પ શાનુપૂર્વીપ આનુપૂર્વના ૩૬૨૮૮૦ ભાગ કાઢવા માટે શ્રી સૂચગડાંગ સુ. શ્રી અનુચગ-થા રસૂત્ર વિગેરે આગમગ્રંથોમાં તેમજ નમસ્કાર ૨તવ વિગેરે શાસ્ત્રગ્રંથોમાં અનેક પ ધતિ. આ ષ્ટતાથી વર્ણવવામાં આવી છે. આમાંની કોઈપણ પ દદાતિથી કાઢવામાં આવતા ભાંગામ, શરતના ૪૦૩૨૦ ભગામ છે નવન અક આવે છે. ત્યારબાદ તેટલાજ ભાંગાએમ છેલે આઠનો અક આવે છે. ત્યારબાદ પણ અનુક્રમે સાત, છ, પાંચ, ચાર, ત્રણ , બે, ને છેલ્લે એકનો એક અને આવા પ્ર ચેક ૪૦૩૨૦ ભાગમાં આવે છે. આ રીતે ૪૦૩૨ને નવ ગુણુતા ૩૬૨૮૮૦ ભાંગા થાચ છે. આમાં પહેલા " ૧ - ૨ - ૩ - ૪ -૫ -૬ - ૭ - ૮ - હે " પ ભાંગાને પૂર્વ નિપૂર્વ અને છેલ્લા " - ૮ -૭ - ૬ - ૫ - ૪ - ૩ - ૨ - ૧ " પ ભાગાને પ થ નુપૂર્વી કહેવામાં આવે છે, અને પહેલા છેલ્લા ભાગાને છોડીને બાકી રહેલા ૩૬૨૮૭૮ ભાગાઓને અનાનુપૂર્વી કહેવામાં આવે છે.
આ પૂવવ , અનાનુપૂર્વ અને પ ચ નુપૂર્વીશ્ય આનુપૂર્વના મરણ - ગુણનનું ફળ છે. અાકાર ભગવંતો ઉત્તમપ્રકારે વર્ણ શું છે. તેમાં પણ અનાનુપૂના મરણ --ગુણન માટેના ફળની પરંપરા અવર્ણનીય છે. ચંચલ મનનો નિરધ કરવા માટે આ અનાનુપૂર્વી એ અમોધ સ ધન છે. મનને દૂઢ અને રરયર બનાવ્યા સિવાય આ અનાનુપૂર્વનું
મરણ -ગુણન શ કય નથી. આથી જ શા એ ફરમાવી ફળ-પરંપરાની પ્રાપ્તિ સુસંગત થાય છે. જો કે આટલી મોટી સંખ્યાવાળા ભાંગા ગણવા અને તે પણ મનને સુ યર દૃઢ અને એકાગ્ર બનાવવા પૂર્વક ગણવા એ સહેલું નથી, પરંતુ શા છે દશ વેલો જે ફળ-પ્રાપ્ત થવી