________________
પ્રકાશન અને કાંઈ
રૂ. મુનિરાજ શ્રી સમવિજયજી મહારાજ, હું જે મારે સરપણે પણ ઉપકારી છે અને આપણે પણું ઉપકારી છે, તૈનાએ જણાવેલી વિગતો ઉપવન એટલું જણાવવાનું છે - આ આનુપૂર્વની પટૅલ માઝા માર૪ ટાઈપ નકલ તૈયાર કરાવવામાં , આથી ની; પરન્તુ અનેકોએ આની ઉપથગતા મરી જાવ, આ શનિ એ સો નાલો તૈયાર કરવામાં આવી છે.
જૈ જૈ મુ. પરમ ઉપારી આટલીન નામોલ્લેખ - નારાજી સૌમવિજયજી મહારાજે કર્યો છે, તૈઓશ્રીની વસિડ શર્થ સહાયતાના મનાઈ હું આ પ્રકાશન કરી શક્ય છે. આ બળ નકલો લગભગ પનર કિંમરેજ આપી દેવાની મેં પહેલેથી જ નિર્ણય કરેલો છે.
આ આનુ કુલ મણ ભાગમાં પ્રગટ કરવાની છે. તે પૈકીની આ પહેલો ભાગ છે. બીજા બે ભાગ બનતી ત્વરાએ તૈયાર કરવાનો પ્રયત્ન ચાલ્ડ છે.
નકલી કાવવામાં જો કઈ ખલના રહી જવા પામી હૈય, તો જે માટે મિ દુક્કડં દઉં છું.
શ્રી મનસુખભાની પોળ, બુ રૉડ, અમદાવાદ ,
રા, બાબુલાલ વર્મ વિ. સ. ૨૦૧૧ના આ સુદી ૧૫, સૌમવાર