________________
પંચત્ત્વનું માધ્ય અમે ‘“આમમુત્તા’િમાં સંપાદીત કર્યું છે.
(૫) ગોપ અને વિન્ડ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં મઘ્યની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રજીવ સૂત્રો અને મહાનિશીથ એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રજળ ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીય-વા-નિતત્ત્વ એ ત્રણેની વૃત્તિ આપી છે. જેમાં વશા અને નીતત્ત્વ એ બંને ઉપરવૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશીથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશ ઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે.
* વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિર્યુક્તિ:
क्रम
नियुक्ति
9.
आचार-नियुक्ति
२. सूत्रकृत-निर्युक्ति
રૂ. વૃહત્ત્વ-નિવૃત્તિ *
४. व्यवहार-निर्युक्ति
५. दशाश्रुत०-निर्युक्ति १८०
[4]
श्लोकप्रमाण क्रम नियुक्ति
४५०
२६५
w
६. आवश्यक-निर्युक्ति
७. ओघनियुक्ति
८. पिण्डनियुक्ति
९. दशवैकालिक नियुक्ति
१०.
उत्तराध्ययन-निर्युक्ति
Jain Education International
નોંધ :
(૧) અહીં આપેલ શ્નો પ્રમાણ એ ગાથા સંખ્યા નથી. ‘૩૨ અક્ષરનો એક શ્લોક’’ એ પ્રમાણથી નોંધાયેલ શ્લોજ પ્રમાણ છે.
श्लोकप्रमाण।
२५००
१३५५
८३५
५००
७००
(૨) * વૃહત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિવૃત્તિ હાલ માઘ્ય માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિાર મહર્ષિ એ ભાષ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે.
(૩) ગોપ અને પિત્ત્તનિર્યુક્તિ સ્વતંત્ર મૂનઞાળમ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન આમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.)
(૪) બાકીની છ નિર્યુવિજ્ઞમાંથી વાશ્રુતન્ય નિયુક્તિ ઉપર વૃદ્દિ અને અન્ય પાંચ નિર્યુક્તિ ઉ૫૨ની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિયુવિજ્ઞ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે.
(૫) નિર્યુવિજ્ઞકર્તા તરીકે મદ્રવાદુસ્વામી નો ઉલ્લેખ જ જોવા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org