Book Title: Agam Sutra Satik 35 Bruhatkalpa ChhedSutra 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 1487
________________ પંચત્ત્વનું માધ્ય અમે ‘‘આામસુત્તનિ’‘માં સંપાદીત કર્યું છે. (૫) લોપ અને વિશ્ડ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં મઘ્યની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રીóળ સૂત્રો અને મહાનિશીથ એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રાર્જ ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીથ-વૈશા-નિતત્ત્વ એ ત્રણેની વૃત્તિ આપી છે. જેમાં વા અને તત્ત્વ એ બંને ઉપરવૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશીથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે. * વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિવૃત્તિઃ ત क्रम निर्यक्ति 9. आचार-निर्युक्ति २. सूत्रकृत-नियुक्ति ૨. बृहत्कल्प नियुक्ति * ૪. व्यवहार-नियुक्ति ★ ५. दशाश्रुत० -निर्युक्ति श्लोकप्रमाण क्रम नियुक्ति ४५० २६५ [4] — Jain Education International ૧૮૦ ६. आवश्यक-निर्युक्ति ७. ओघनियुक्ति ८. पिण्डनियुक्ति ९. दशवैकालिक - नियुक्ति १०. उत्तराध्ययन-निर्युक्ति નોંધ : - श्लोकप्रमाण २५०० १३५५ ८३५ ५०० (૧) અહીં આપેલ શ્લોજ પ્રમાણ એ ગાથા સંખ્યા નથી. ૩૨ અક્ષરનો એક શ્લોક'' એ પ્રમાણથી નોંધાયેલ řોજ પ્રમાળ છે. (૨) * વૃત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિર્યુન્તિ હાલ ભાગ્ય માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિવ્હાર્ મહર્ષિ એ માધ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે. ७०० (૩) ઊંઘ અને પિઝ્યુનિયુક્તિ સ્વતંત્ર મૂલમ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન બમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે. (૪) બાકીની છ નિર્યુત્તિમાંથી વશાશ્રુતન્ય નિયુક્તિ ઉપર પૂર્ણિ અને અન્ય પાંચ નિયુક્તિ ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિર્યુક્તિ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે. (૫) નિર્યુવિજ્ઞકર્તા તરીકે પ્રવાતુસ્વામી નો ઉલ્લેખ જ જોવા મળે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1485 1486 1487 1488 1489 1490 1491 1492 1493 1494 1495 1496 1497 1498 1499 1500