Book Title: Agam Kaha Koso evam Agam Nama Koso
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 202
________________ ૨૦ર आगम कहा एवं नामकोसो (પરિશિષ્ટ - ૪- વર્ત) રાજાધિરાજ એવો એક શ્રેષ્ઠ રાજા, જે ચારે છેડા સુધીની જે-તેક્ષેત્રની ભૂમિનો રાજા હોય છે. જેમકે ભરત અથવા એરવત ક્ષેત્ર છે. તો તેની ત્રણ બાજુનો સમુદ્ર અને ચોથા વર્ષઘર પર્વત પર્યન્તની ભૂમિમાં તેનું રાજ હોય છે. તેને નરેન્દ્ર પણ કહેવાય છે. ચૌદ ઉત્તમોત્તમ રત્ન અને નવનિધિનો તે માલિક હોય છે. ભરત કે ઐરવતમાં છ ખંડ પૃથ્વી તેના તાબામાં હોય છે. તેની વિશાળ ચતુરંગિણી સેના હોય છે. તેને ૬૪000 પત્ની (રાણી) ઓ હોય છે. ચક્રવર્તીનો જીવ ગર્ભમાં આવે ત્યારે તેની માતાને ચૌદ સ્વપ્રો આવે છે. તેનો જન્મ પણ ઉત્તમકુળમાં થાય છે. તે વાસુદેવ કરતા બમણી ઋદ્ધિ અને સામર્થ્ય ધરાવે છે. પણ તીર્થકર કરતા હીન હોય છે. ચક્રવર્તીને ઉપર કે વ નામથી પણ ઓળખવામાં આવે છે. * જંબૂદ્વીપ ના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં થયેલા બાર ચક્રવર્તીઓની આ પરિશિષ્ઠ માં નોંધ થયેલી છે. તેમાં પૂર્વનો અંક તેનો ક્રમ સૂચવે છે.'P' પછી નો અંક નામોશ વિભાગમાં આવેલા તથા સંક્ષિપ્તકથાનક નો અંક સૂચવે છે. જે તે ચક્રવર્તી ના આગમ સંદર્ભ સ્થાનનો નિર્દેશ પણ નામોશ વિભાગમાં જ છે. P12 P.111 233 P133 249 7 ગર () 6 5 (સુન્થ) 11 જય (૪) 12 રમવ7 (67) 1 મરદ (મરત). 3 અથવા (મધવન) 9 મહીપ (માપ) 5 ઑતિ (શક્તિ) 2 સાર (૨) 4 સનેમાર (સનમાર) 8 તુમ્મ (ધૂમ) 10 રિતે (હરિપેT) P97 P133 P136 P153 P104 P107 P162 સનવામો આગમમાં ચક્રવર્તી, તેના માતા, પિતા,સ્ત્રી રત્ન ના નામો આવે છે. છૂટારૂ-રૂ૨ તેમજ આગામી ઉત્સર્પિણીમાં થનાર બાર ચક્રવર્તી ના નામો પણ પૂરા-રૂદ, ર૬૭ આપેલ છે. વિશેષ માહિતી આવર્તનત્તિમાં આપેલી છે. જેમકે – તે વખતે કયા ભગવંત નું શાસન હતું. તે ચક્રવર્તી નું આયુષ્ય, ઉંચાઈ, ગતિ વગેરે-વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208