________________
Shri Mahavir Jain Aradhana Kendra
997
www.kobatirth.org
સુચના પત્ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नायापम्पकहाओ - 9/-/१८/२०९
૧. આગમ સૂત્રોમાં ડાબી બાજુએ છપાયેલ પ્રથમ-અંક, સૂત્ર તથા ગાથાનો સંયુક્ત સળંગ ક્રમાંક સૂચવે છે. [અણુમ]
૨. છેડે જમણી બાજુએ દર્શાવેલ હિન્દી ક્રમાંકન આગમમંજુષામાં છપાયેલ સૂત્રાંક અને ગાથાંક સૂચવે છે. [hi]
૩. સૂત્રને જણાવવા માટે અહીં ઉભા લીટા । । ની વચ્ચે આમમંનુષા નો સૂત્રાંક મૂકેલો છે. [સુihો]
૪. ગાથાને જણાવવા માટે અહીં બે ઉભા લીટા ॥ || ની વચ્ચે માંજુવા નો ગાયાંક મુકેલો છે. [hb]]
પ. છેડે જમણી બાજુએ દર્શાવેલ અંગ્રેજી ક્રમાંક - વૃત્તિનો અંક જણાવવા માટે છે. અહીં આપેલ કોઇ પણ સૂત્ર કે ગાથાની વૃત્તિ જોવી હોય તો જે-તે અધ્યયનાદિ નો વૃત્તિમાં જે અંક હોય તે જ અંક અહીં અંગ્રેજી ક્રમાંકન કરી નોયેલો છે.
૬. અંગ્રેજી ક્રમાંકન માં જ્યાં અંક પછી ર આવે ત્યાં આ સૂત્રાંક કે ગાથાંક વૃત્તિમાં બીજી વખત આવેલો જાણવો. - શોધવો.
૭. જ્યાં સૂત્રોમાં [ ] આ રીતે ચોરસ કૌંસ મુકેલા છે તે બે ચોરસ કૌંસ વચ્ચેનું લખાણ નાવ વાળા પાઠોની કરેલ પૂર્તિ દર્શાવે છે.
For Private And Personal Use Only