________________ जे आसवा ते परिस्सवा जे परिस्सवा ते आसवा - आचाराङ्ग सूत्र તત્ત્વદૃષ્ટિ જીવ કર્મબંધના સ્થાનમાં પણ નિર્જરા કરે. જ્યારે, ભોગદષ્ટિ જીવ કર્મનિર્જરાના સ્થાનમાં પણ કર્મબંધ કરે. એક જ માર્ગે ઉન્માર્ગ તરફ પણ જવાય છે અને સન્માર્ગ તરફ પણ. ' નિર્ણય માર્ગયાત્રીએ કરવાનો છે. માટે જ કહ્યું છે ‘તું કૌરવ તું પાંડવ મનવા ! તું રાવણ તું રામ જીવનના આ કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ.'