Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 62
________________ જ્ઞાનવિધિ જ્ઞાનવિધિ એ જન્મોજન્મથી પોતાના સ્વરૂપની આત્માની અનુભૂતિ માટે ઝંખી રહેલ મુમુક્ષુઓ માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાનની અક્રમ વિજ્ઞાન થકી આત્મસાક્ષાત્કાર પામવા માટેની અણમોલ ભેટ છે. જ્ઞાનવિધિ એ હું (આત્મા) અને મારું (મનવચન-કાયા) વચ્ચે ભેદરેખા પાડી આપતો જ્ઞાનીપુરુષની વિશેષ આધ્યાત્મિક સિદ્ધિથી થતો વૈજ્ઞાનિક જ્ઞાનપ્રયોગ છે. આ જ્ઞાનથી કાયમી પરમાનંદની પ્રાપ્તિ થાય છે તથા ચિંતાઓથી મુક્ત થતાં જવાય છે. સાથે સાથે તેના સાંસારિક સંબંધો શાંતિમય બને છે તથા સાંસારિક ગૂંચવણોના ઉકેલ શોધવામાં ઉપયોગી થાય છે. - દાદાશ્રી Printed in India

Loading...

Page Navigation
1 ... 60 61 62