________________ 5.9%%%%%%%%%%% %%%%%% &m1yell mulatt 宽5%%% %%% %%%%%%%%%% CE છે. બુદ્ધિના બેઠો, પ્રકારો અને ઉદાહરણો આપ્યાં છે. તે પછી 26-36 સૂત્રોમાં અને 82 - 87 ગાથાઓમાં મતિજ્ઞાનના ભેદ-પ્રભેદો, દષ્ટાંત અને સ્થિતિનું વર્ણન છે. 37-57 સૂત્રોમાં અને 88- 93 ગાથાઓમાં શ્રુતજ્ઞાનના ભેદ-પ્રભેદો, વ્યાખ્યા, વિવિધ ઉદાહરણો, આચારાંગથી માંડીને વિપાક સુધી. નિરૂપણ તેમજ દષ્ટિવાદ અને પરિકર્મના વિભાગ, સૂત્રના 22 વિભાગ, ગણિપિટકની આરાધનાવિરાધનાનું ફળ અને અંતે શાસ્ત્રશ્રવણ કરનારના સાત કર્તવ્યોનું વર્ણન છે. આગમ - 45 દ્રવ્યાનુયોગપ્રધાન અનુયોગદ્વારસૂત્ર - 45 શ્લોક પ્રમાણ ઢાર - - - - - - - -------Y. ઉપલબ્ધ મૂલપાઠ * - ---------- 1899 ગદ્યસૂત્ર ------ ---- 152 પધસૂત્ર - - - - - - - - ------ 143 આ આગમમાં પાંચ પ્રકારના દાનથી દારૂઆત કરીને સૂત્રના ચાર નિક્ષેપ, કંધના. ચાર નિક્ષેપ, આવશ્યકના છ અધ્યયન તેમજ ઉપક્રમના છ નિક્ષેપોની વાત જણાવી છે. આનુપૂર્વીના 10 વેધ અને એના વિવિધ વિષયો જણાવીને દ્રવ્યપ્રમાણના છ ભેઠ, સમાસના સાત ભેદ, તદ્ધિતના આઠ અને ધાતુના અનેક ભેદ જણાવી નિયુક્તિની વ્યાખ્યા આપી છે. તે પછી પ્રમાઠના ચાર ભેદ, કાલ-પ્રભાવના બે ભેદ તેમજ સમયની વ્યાખ્યા, આવલિકાથી માંડીને શીર્ષપ્રહેલિકા સુધીના ઔપનિક પલ્યોપમ વગેરે ભેદ-પ્રભેદો અને તેની વ્યાખ્યાઓ આપી છે. 24 દંડકોમાં જીવોની સ્થિતિ, પાંચ શરીરોની વિચારણા, નયપ્રમાણના ત્રણ ભેદ સમજાવવા પ્રસ્થક, વસતિ અને પ્રવેશના દષ્ટાંતો, સંખ્યા પ્રમાણના આઠ બેઠો અને તેની વ્યાખ્યા, સંખ્યાત, અસંખ્યાત અને અનંતની વ્યાખ્યા આપવામાં આવી છે. સ્વ-સમય, પર - સમય અને ઉભય-સમયના નયોની વ્યાખ્યા, આવકના છ અર્થાધિકાર અને છ સમવતાર જણાવી અંતે સાત નયોની વ્યાખ્યાથી ઉપસંહાર કરવામાં આવ્યો છે. ઈતિ૪૫ આગમોનો ભાવાર્થ સંપૂર્ણ 明明听听F听听听听听听听听听听听听听乐乐乐乐乐乐听听听听听听听听听听听听听听听听听听听听G CT F S M MM M M ક ક્ક થી ૩૫TગમગુઇમિંગુNT - 56 F S S T * * E F S SS