SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ્રકાશકીય ) નળ-દમયંતીનું ચરિત્ર જૈન-જૈનેતરોમાં અતિપ્રસિદ્ધ છે. વળી આ ચરિત્ર અતિશય બોધદાયી છે. વડગચ્છીય શ્રી માણિજ્યદેવ સૂરિએ સંસ્કૃત ભાષામાં પદમય ચરિત્રની રચના કરી છે. આનું પ્રકાશન શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર તરફથી સંવત ૧૯૯૪માં થયેલ છે. 63 વર્ષ પ્રાચીન આ ગ્રંથના પુન: પ્રકાશન પ્રસંગે અમે ઉપરોક્ત સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરીએ છીએ. આ ગ્રંથનો અનુવાદ પણ જે પૂર્વે આત્માનંદ જૈન સભા તરફથી પ્રકાશિત થયેલ તેનું પુન:પ્રકાશન ગયા વર્ષે જ અમે કરેલ છે. પ્રસ્તૂત ગ્રંથના વાંચન મનન વગેરે દ્વારા અનેક પુણ્યાત્માઓ કર્મનિર્જરા સાથે એજ શુભેચ્છા. શ્રુતભક્તિનો વિશેષ લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પુન: પુન: પ્રાર્થના..... લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ
SR No.600449
Book TitleNalayanam
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2001
Total Pages420
LanguageSanskrit
ClassificationManuscript
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy