________________
ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! Úડિલ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ'શિષ્ય - “ઇચ્છે'પછી માંડલા કરે.. બીજા ઉપાશ્રયે જનાર સાધુ હોય તો આ પ્રમાણે આદેશ માંગે “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!અંડિલ પડિલેહશું?” ગુરૂ - ‘પડિલેહજો’શિષ્ય - “ઇચ્છે”ઉપાશ્રયે જઈ માંડલા કરે.. નોંધ :- સાધ્વીજી હોય તો નીચેના આદેશ માંગવા.. ખમાસમણ...“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!Úડિલ શુધ્ધિ કરશું?” ગુરૂ - “કરજો શિષ્ય - ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!દિશિ પ્રમાર્જી?” ગુરૂ - “પ્રમાર્જી'શિષ્ય - “ઇચ્છે”ઉપાશ્રયે જઈ માંડલા કરે...
- ઈતિશ્રી સાતમાંડલી વિધિ સંપૂર્ણ... કેટલી વિશેષ સૂચના:• સાત આયંબીલમાં માંડલીના જોગવત્ સર્વ આચરણાનું પાલન કરવું. • શક્તિના અભાવે સાત આયંબીલ લાગલગાટ ન કરી શકે, તો અપવાદિક કારણે ચાર અથવા ત્રણ લાગટ કરવા વચ્ચે માત્ર; એક જ બેસણુ થાય..
વડી દીક્ષાની વિધિ