________________
શ્રી યોગ નિષ્ક્રમણની વિધિ '
(જોગમાંથી કાઢવાની વિધિ) સૌ પ્રથમ વસતિ જોવી.. • સ્થાપનાચાર્ય ખુલ્લાં રાખવાં. પૂર્વ અથવા ઉત્તર સન્મુખ રહી ચારે બાજુ ચારે દિશામાં ૧ - ૧ નવકાર ગણવા પૂર્વક ગુરૂ ને “મFણ વંદામિ' કહી નમસ્કાર કરતાં ત્રણ પ્રદક્ષિણાદેવી.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - ‘પડિક્કમેહ'શિષ્ય- “ઇચ્છે' ઇરિયાવહિયા... તસઉત્તરી.. અન્નત્થ..એક લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી પ્રગટ લોગસ્સ.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પડેલું?” ગુરૂ - “પહ’શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ. “ભગવન્! સુદ્ધા વસહિ”ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?”