________________
-
ધીર-સુનંદઆમા, ઉ. પ્રા. ભાટ ભાવ ૭ જે તથા વિ. વિ. વિ. ભાવ ૫ માં પણ સુનંદા-શ્રાવિકા કહેલ છે. વિ. વિ. વિ. બાળ મ તથા અન્ય મસ્તે પાંચમે દેવલોક ગયેલ છે, જ્યાં જઘન્ય આયુષ્ય સ્થિતિ ૭ સાગરોપમની છે."
૨૦-છપાતસિં-શતક શ્રાવક, ભાવ પ્રહ માં પણ કહે છે કે-શતકનાંખનો સહચર હતો અપરનામ પુષ્કલી, શ્રીહમવીરચરિત્રે૯િ માં પૈકસી-છવ, અને ૧૦ માં રેવતીજીવ કહેલ છે. ઉ૦ પ્રા૦ ભાવ ભાવ ૩ માં શતકનું અપર નામ પુષ્કલી, તથા શ્રીભગવતીમાં પણ
આ પ્રમાણે કહેલ શ્રાવકની છવ સમજવો. વિ૦ વિ૦ વિ૦ ભા. ૫ મેં તથા અન્યમતે ત્રીજી નરકે.. | -મનિષ-દેવકીઆત્મા, શ્રીકૃષ્ણની માતા-ઉ૦ પ્રાભાઇ ભાઇ ૭ જે કહેલ છે. વિ. વિ. વિ. ભાવ ૫ મેં તથા અન્ય મતે,
આઠમેં દેવલોકે, હવે ત્યાં જઘન્ય આયુષ્ય સ્થિતિ ૧૭ સાગરોપમની છે. | ૨૨-જીગમમ-કૃષ્ણમહારાજનો આત્મા, કૃષ્ણ-વસુદેવહિષ્ઠી તુ-“જો સાવવાનો વા માટે થાણે થયદુવારે નવ વણિયારો જન વિજિત તિવારના ૧ (૪) મિતા વેનાળિg afra યુવાનને મનામનિયો વિર” શુafમસિ કો ઉ૦ પ્રા. ભાવ ભાવ ૩ માં પણ શ્રીકૃષ્ણ બારમાં લીધા છે અને ત્યાં કહ્યું છે કે સમવાયાંગસૂત્રમાં કહેલું છે કે, કૃષ્ણ ભાવી ચોવીશીમાં તેરમાં (હવે-આને ઉક્રમથી લઈ એ તે આવી શકે છે જેમકે ૨૪-૨૩-રર ઇત્યાદિ ૧૩ માં અમમ નામે થાય છે.) તીર્થંકર થશે તત્ત્વબહુશ્રુતગમ્ય. શ્રીઠાણાંગસૂત્ર આઠમાં ઠાણામાં સૂત્ર ૬ર૭ ની ટીકામાં શ્રીકૃષ્ણમહારાજા અમમ નામે બારમાં તીર્થકર થશે. હાલ તેઓ ત્રીજી નરકમાં છે.
-નિપાઇ-સત્યકી-વિદ્યાધર આત્મા, ચેડામહારાજની પુત્રી સુષા સાધ્વીનો પુત્ર, અગ્યારમી-રુદ્ર (લોકમાં મહાદેવ તરીકે પ્રસિદ્ધ) પિઢાલ-પુત્ર છે. કોઈ હરસત્યકી-રાવણનો પુરોહિત કહે છે.
૨૪-નિપુછાજ-અલદેવ આત્મા, છઠ્ઠા દેવલોકિ. ભાવ પ્ર. માં કહ્યું છે કે શ્રીકૃષ્ણમહારાજાના ભાઈનો જીવ ન લેવો. કારણ કે તે શ્રીહેમTI ચંદ્રસૂરિકૃત શ્રીનેમિનાથચરિત્રમાં તથા શ્રીઆવશ્યક નિર્યુક્તિમાં શ્રીઅમમનાથ તીર્થે મોક્ષ જશે, અને તેઓ પાંચમાં દેવી લોકમાં ગયા છે. તે
૨પ-નિમિ-સુલસી શ્રાવિકા, નાગરથિક ભાય, અબડ પરીક્ષીત સુલતા–ને શ્રીવીરપ્રભુએ અબડદ્વારા ધર્મ-લાભ કહેવડાવ્યો હતો. પાંચમો દેવલોક. શ-રિજીત-રોહિણીઆત્મા, બીજા દેવલોકે. ઉ૦ પ્રાભાભા.૩ માં બલભદ્રની માતા રોહિણી જીવ થશે, એમ કહેલ છે. ભાવ૦ પ્રકાશે કહ્યું છે કે,
થી
૪.૨