SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મી જન ( t 1 મુ કૃત ૨૪ માં લોકની વારમાં લખ્યું છે કે- ચૈતાનિ વાવિવાનિ રવિવુ તત્તભક્તામર છે તેવામાનન માનીતિ તોહ: મહાધ્યાય મેઘવિજયજી ગણિવર્ય -શ્રી ભક્તામર કૃત્તિમાં લખે છે પહાયન્સ છે કે - વૈધ્વપ નેવું તત્તનાના તત્તાપ થવસાન તાવ-વન્ધન તીર્થાતરીયા કપના આ સન્તાર માવઃ | શ્રીમાનતુંગરીરે ભકતામર સ્તોત્રના ૨૪ માં કલોક માં પ્રભુના ૧૫ અચિત્ય ગુણે કહ્યા છે – તેવી જ રીતે પંચમ ગણધર સુધર્માસ્વામિએ નમુત્થણું સૂત્રમાં મહાન ૩૩ ગુણે વર્ણવ્યા છે – ચિરંતનાચાર્યોએ અરિહંતનકારાવલીમાં અરિહંતના તથા સિદ્ધ નામેકકારાવલીમાં સિદ્ધના ૧૦૮ ગુણે વર્ણવ્યા છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરે શકસ્તવ નમુહૂર્ણમાં ૨૮૬ ગુણયુકત વર્ણવ્યા છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂર - ધરજીએ અહંનામ સમુચ્ચયમાં ૧૦૦૮ ગુણયુકત વર્ણવ્યા છે. કયાણસાગર સૂરીશ્વરે - પાર્થસહસ્ત્ર નામમાલામાં ૧૦૦૮ ગુણયુકત વર્ણવ્યા છે. પૂ છવહર્ષગણિએ જિનસહસ્ત્ર નામ રતેત્રમાં ૧૦૦૮ ગુણયુકત વર્ણવ્યા છે. શ્રુત કેવલી તુલ્ય મહોપાધ્યાય યશવિજય ગણિવર્ય-સિદસહમ નામ સ્તોત્રમાં સિદ્ધ ભગવંતના ૧૦૦૮ ગુણ વર્ણવ્યા છે. મહોપાધ્યાય વિનય વિજય ગણિયે-૪૬૩ જિનગુણ ગાયા છે. પૂર્વાચાર્ય રચિત મન્વાધિરાજ સ્તોત્રમાં ૧૦૮ ગુણયુકત પાર્થ પ્રભુને વર્ણવ્યા છે. આ પેઢી દર તરફથી પ્રકાશિત મહાપ્રભાવશાળી - ૭૨ યત્રામાં જેમને ૩૯ મા સહ-૪૮૪૯ મે, ૨૫, ૨૬૫૭ મે, ૧૮, ૧૯, ૬ મે, ૧, ૨, ૩, ૬૪ મે, ૬૫. ૪૬ મે, અને ૬૯, ૭૦મ નંબર છે આ ૧૮ યંત્રમાં ૫૧૦૫ ગુણ છે, તથા શ્રી પાર્શ્વનાથ સ્વામિના ૧૧ યંત્રે ૩૦થી ૫ માં ર૧૦૮ નામે છે. જે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ગ્રન્થ ક્રમાંક-૪ મતમાં છપાયેલ છે. માયાર્ચ - સર્વ દેવ કે નામ વિનેશ્વર શી હી તુતિ કરતે હૈ:- દે મળવના. સંવનન આવજો મિત્ર મિત્ર નામ છે સંશોષિત છતે હૈ ? :- (!) મય, (૨) વિમુ (૨) ના , (૨) અસંઘ, (બ) શાહ ઉs,
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy