SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ *** ભકતામર છે મહાયત્ર જન વિધિ નગરીમાં ચડિકાના મંદિરમાં રાત્રિ રહ્યા. ચહિકા નગર જનોને તેમજ જૈન સંઘને વધુ પીડા કરતી-આચાર્યશ્રીને પોતાના સ્થાનમાં જઇ કોધથી ધમધમી ઊઠી. આચાર્ય ખીએ તેના ગળે નખ મરાવ્યા તે તેણીને વજ જેવા લાગ્યા. વ્યથાને લીધે રડતી પગે પડી અને આચાર્યશ્વના સદુપદેશથી જીવહિંસા બંધ કરી....ગુ..સ્કૃત વૃત્તિમાં લખ્યું છે કેएव शब्दो निश्चये, उपलभ्य-प्राप्य-मत्वा मृत्युम्-अत्यन्तं भयंकरं मरणं जयन्ति-स्फोटयन्ति च । બત્ર “છે ફૂ : મૃત્યુ થાય નમ:” હૃતિ મૃત્યુના રક્ષાઆ ૨૩ મે બ્લોક અને ૧૦ અફ. મત્યુંજય પર રક્ષા વિઘાના જાપથી ભવ્યાત્માઓને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે - માસક્ષમણના તપેનું બીજું નામ મૃત્યુંજય તપ છે. ઋદ્ધિ - * * * નમો વાણી-વિલા, ૧૧ અક્ષરી | મન્ચ :- છે નમો માવતિ નત્તિ મમ સહિતાર્થે મોક્ષસૌથે કુરુ કુરુ સ્વાહા, ૨૮ અક્ષરી છે ....રમ... પાના ૨૮ ના બને અને તે બેલી ( આખી થાળી) અષ્ટપ્રકારી પૂજા - જાપ. રસવન–૨૩. મુનિવર પરમ વુહા તો માન્યો, નિર્મર તેન શરામ સોત, સુર समान बखान्यो;-मु. टेक. तुमहीसु जिन ध्यान लगायो, परमातम पहिचान्यो; मखेको भय तिनही जित्यो, शिवमारग तुम जान्यो- मु २ માને પર'પુરૂષ સર્વ મુનિ તમને, ને અંધકાર સમીપે રવિ શુદ્ધ જાણે; પામી તને સુરત મૃત્યુ તે મુનીંદ્ર ! છે ના બીજે કુરાળ ક્ષતણે જ પથ. ૨૩ પ્રભુ આપને મુનિર્વાદ સો આદર્શ વ્યકિત માનતા, યમ તિમિર આગળ-રૂપથી રવિરાજ જેવા શોભતા; પામ્યા પછી પ્રભુ આપને જન મૃત્યુ જીતી જાય છે, નહિ આપને પામ્યા વિના પ થી મુકિતને સમજાય છે. ૨૩ મોટા મોટા મુનિજન તને માનતા નાથ તે તે, અંધારામાં રવિરૂપ સમા નિર્મળ આ૫ તે; સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુકિત માટે નવ કદિ બીજો માનો માર્ગ આથી. ૨૩
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy