________________
મી ભકતામર માય પૂજનવિધિ
કથા-૯ કેલિપ્રિય - સંગરપુર નગરમાં સંગર નામના રાજા આચાર્યદેવ ધામદેવ સૂરીશ્વરજી થી ધર્મ
જાદરા પામ્યા તેમને કેલિપ્રિય પુત્ર હતો તે– આત્મા નરક-રવર્ગ ધર્માદિને માનતે ન હતો અનાદિમાં રાત દિવસ તત્પર રહેતે શ્રી સ્થાનાંગ આગમમાં-૪-૪ કહ્યું છે કે- મહામણા–મહાપરિદિયા માં પંકિયવળ નવા નિયા મેં પતિ ભાવાર્થ - મહાઆરંભ. મહાપરિગ્રહ અનંતકાય ભક્ષણ માંસાહાર અને પંચેન્દ્રિય વધવડે છે નરકના આયુષ્ય બાંધે તેવું કર્મ કરે છે. આદિ આચાર્યશ્રીના ઉપદેશ દ્વારા પણ તે ન સમજ. એટલે રાત્રિએ આચાર્યશ્રાએ કુમારના પ્રતિબોધના વિચાર સાથે શ્રી ભક્તામર સ્તોત્ર શરૂ કર્યો. ૧૬-૧૭માં પ્લેકપૂર્ણ થતાં - થી ચકેશ્વરી લેવી પ્રગટ થયા અને આચાર્યશ્રીને કહ્યું કે નરકને જોવાથી કેલિપ્રિય પ્રતિધ પામશે આચાર્યશ્રીએ કહ્યું કે હે દેવી! તમે તેમ કરે ! એટલે જેવી ગુરૂદેવ સહિત કેલિબિયને નરકમાં લઈ ગયા - કેલિપ્રિય નરકની એ કારમી વેદનાઓ જોઇ અવાક બની ગયો - કયાંક શીત વેદના કયાંય ઉષ્ણુ વેદના કેઈ જગ્યાએ પરમાધામીઓ નારકીઓને ભય કર રીતે છેદન કરી રહ્યા છે – કયાંય ધગધગતું સીસું પાય છે - કઈ જગ્યાએ જલતી પુતળી સાથે નારકીના જીવને ભેટાવી પડે છે આ રીતે પૂર્વભવના પાપકર્મો યાદ કરાવી કરાવીને પરમાધામાઓ છાને પીડે છે. ત્યાં નારકીનછ દીન વદને કરગરે છે – અસહ્ય પીડાથી દુઃખી દુઃખી થાય છે - આવા બધા પાપના ફળ જોઈ કેલિપ્રિયે આચાર્યશ્રી પાસે ક્ષમા માંગી બન્નેને દેવીએ સંગરપુર નગરમાં મૂકયા. હવે તે કે લપ્રિય નિત્ય અત્યંત જૈનધર્મની આરાધના કરવા લાગ્યો - ગુ....સ્કૃ ત મખ્વાસ્નાય-૧૭ મા કલેકની ૩૮ અક્ષરી ૧૨પરવિઘોદિની વિદ્યા - $ * ૩ તા વરાળે છે જે તિર તવાળા છે [તર તવાળા જ * * હિમ પર વનાળે નમઃ સ્વાહા ઋદ્ધિ - $ * * નમો અઠંગ મહીં નિમિત્ત
*