SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ મી. ૮૪ કયાણુ, મન્દિા પહાય વિધિઃ તીથ"કર પરમાત્માએ કહેલા અને ગણધર ભગવતી સુધર્માસ્વામિએ પહેલાં જે યૌદ પૂર્વોની રચના સંસ્કૃત ભાષામાં જ કરી હતી. તે કાલના પ્રભાવે પૂર્વો વિરછેદ પામ્યા અત્યારે જે અગ્યાર અંગે પ્રાકૃત ભાષામાં છે તે બાલ ચી પદ્ધ જનેના અનુગ્રહ માટે છે. - તે કેવલિ ભાષિત પ્રાકૃતમાં નિરાદર વાળા થઇ. મી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરે સિદ્ધાન્તને સંસ્કૃતમાં રચવાની ઈછા સંઘને જણાવી. સંઘે વિચાર્યું કે - મી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરે આવા વચને બેહવાથી ખુબ પાપ બાંધયું છે માટે શ્રુત સ્થવિરો જ આનું પ્રાયશ્ચિત કહી શકે - તેમણે કહ્યું કે – બાર વર્ષ ગચ્છને ત્યાગ કરી સાધુ વેષને છુપાવી દુરસ્તર તપ તપી પાશાંતિ પ્રાયશ્ચિત વહન કરે તે જ શુદ્ધિ થાય અન્યથા જિનેશ્વર પરમાત્માની આજ્ઞા ભંગ થાય - જે ન શાસનની અદભૂત પ્રભાવના કરે તો બાર વર્ષ પહેલાં પણું પ્રાયશ્ચિત પૂર્ણ થઈ જાય. આ પ્રમાણે શ્રી સંઘની રજા લેઈ સારિક શિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકર સરીધરજીએ ગુમ વેણે સાત વર્ષ પસાર કર્યા.- એક વખત વિહાર કરતાં ઉજૈની નગરીમાં વિક્રમ રાજાને ચાર શ્લોકથી પ્રસન્ન કરી રાજ સામે કડગેશ્વર મહાદેવના મંદિરે ગયા દ્વાર થી પાછા વયા એટલે જ પ્રશ્ન કરે છે કે - તમે દેવને પ્રણામ ન કરવાથી અવજ્ઞા કરી છે. ત્યારે શ્રી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી કહે છે કે – મારા પ્રણામને આ દેવ સહન કરી શકશે નહિ? ત્યા જિક્રમ રાજાના કહેવાથી શ્રી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજીએ ન્યાય-વતાર સુત્ર અને વીર પરમાત્માની સ્તુતિ રૂપ દ્વાત્રિશત્ ત્રિશિકા - એટલે ૩૨ શ્લોક પ્રમાણુ એક- એવીત્રીશ ત્રિકિા - રચી અને ૪૪ શ્લોક પ્રમાણુ એવું કી કહાણુ મંદિર સ્તોત્ર રચ્યું. - ત્યારે શીવલિંગમાંથી ધૂમાડો નીકળે મધ્યાહ્નો પણ અત્રિ થઇ ગઈ - ત્યારબાદ મી અવંતિ પાર્શ્વનાથ સ્વામિના પ્રતિમાજી પ્રગટ થયા. પરમભક્તિથી પરમાત્માને નમી. વિક્રમ રાજાને જૈનધર્મી બનાવ્યા. જૈનશાસનની મહાન પ્રભાવના કરવાથી બી સંઘે પાશાંચિત પ્રાયશ્ચિતના પાંચ વર્ષ પાછળના માફ કર્યા. – શ્રીમદ્ વિજય હાથમીરીધરજી મ. પર્વાધિરાજ આ પર્યુષણાફ્રિકા વ્યાખ્યાન - દ્વિતીય દિને - તીર્થયાત્રામાં લખે છે કે -
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy