________________
ચો લ્યાણ
ન્દિર
મહાયશ્ર
પૂજનનિધિ
B
આરાધના કરતાં ૨૧ માં ઉપવાસે શ્રી સરસ્વતીદેવી પ્રસન્ન થયા તેમના પ્રભાવે ગૃહસ્થ પાસેથી સાંબેલા મગાવી તેના
ઉપર પ્રાસુ-જલ છાંટી પુષ્પ ઉગાઢમાં- મોઃશ્રણ રાત્રિમાળવિાંતો-નિષ્ણમ્પઃ । ચક્રા થર્મો રોષતે તન્ન દિગ્નિપુ યુદ્ધોવાની માને ઃ મિાદ ।।રૂરી) આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી સર્વાં વાતને છતી વૃદ્ધવાદિની ખ્યાતિને પામેલા વિશાલામાં પધાર્યા – આ બાજુ ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરે છે ત્યાં કાત્યાયન ગાત્રમાં દેવર્ષિ બ્રાહ્મણ અને કેવી બ્રાહ્મણીના પુત્ર વિદ્વાન્ સ શાપાર`ગન સિન્ડ્સન બ્રાહ્મણ હતા. તેમણે પેાતાના પડિતપણાના ગવ થી પાતાનું જ્ઞાન પેટની બહાર ન ચાલ્યું જાય એમ વિચારી પેઢ ઉપર લાખડના મજબુત પટ્ટો બાંધેલા અને કાપણ વાદિ આકારામાં પાતાલમાં અને સમુદ્રમાં ન પેસી જાય. એટલા માટે (સીડી-નિઃશ્રેણિ, પરશુ-કુહાડી) સાથે રાખેલા પડિત સિદ્ધસેન એઢનાર માગ માં જૈનાચાય વૃદ્ધાદિ-સૂરીને મળ્યા અને પ્રશ્ન કર્યો કે મજ-કાલ વૃદ્ધવાદસુરિ કયાં છે. તેમણે કહ્યુ કે હુ તેજ છું. – પઢિત સિદ્ધસેન ખેલ્યા મારે તમારી સાથે વાદ કરવાના લાંબા વખત થી સ`કલ્પ છે. માટે આપણે વાદ કરીએ – ત્યારે સુરીશ્વરે રાજ સભામાં નાદ કરવાનું કહ્યું. ત્યારે પતિ સિદ્ધસેને અતિ આગ્રહથી ગાવાળની સાક્ષિમાં વાદ કરતાં सूरीश्वरे नवि मारिअ नवि चोरिअर पर-दारह अत्थु निवारिअह । थोवाहवि थोव दाइअइ त સગ્નિ તુપુર મુ નાયડ્ || દેશીલાષામાં વાળને ખુશ કરી પઢિત સિદ્ધસેનને જીતી લીધા એટલે તેમણે શિષ્યપણું સ્વીયુ. અને રાજસભામાં પશુ થતી દીક્ષા આપી કુમુદચંદ્ર નામ પાયું. શીઘ્ર સમાગમ પારદરવા થતાં ગુરૂએ આચાય` પદવી આપી. પહેલાનું (ગૃહસ્થ પણાનુ' ) નામ આચાય' સિદ્ધસેન સુરીશ્વરજી સુ.... – ગુરૂ પટ્ટાવલીમાં વીર સ', ૪૬૭ માં સિદ્ધસેન દિવાકર સુરીશ્વર થયાં. એમ કહ્યું છે, એમ્નાર ચિત્તોઢગઢમાં
જાહેર
豪豪豪豪豪豪
૨૮