SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ મી જ મારા અંતરયામી રે. પાસ જે કવિ વિના બાંહિ તુમહારે, ભવજલનિધિ તસ પાર ઉતારે. પાસ ૨ ઘટ પર જ એ તુજ ઘટતું દીસે, જે હિયડલું મુજ અતિહીએ. પાસ ૩ અચરિજ કમવિપાકના તારે, ઘટને પાવનગુણુ વિવહારે. પાસ જ તું નિસ્સગ નિરંજન ગાતા રે, નિયમિત પ્રભુ વિરુખ દાતા રે. પાસ ૫ મદિર સંસારથિી છે, અતિ વિમુખ છતાં, આપની પીઠને રે, લાગેલા જવને રે. ભવજલનિધિથી, તારતા શિઘ્રતાથી; તે તે છે યુકત તૂને, મૂદ ઘટ સરિખું, કિંતુ આશ્ચર્ય એ છે, કર્મોના પાકથી છે, ત્રિભુવન મહિમન શૂન્ય દેવાધિદેવ: ર૯ પૂજન બ્લોક-૩૦. (નમોડર્દત....) વિશ્વેશ્વર ગનપા!સુતર્વ, િવાર તિરથસિવમીશ!ી વિધ अज्ञानवत्यपि सदैव कथञ्चिदेव, ज्ञानं त्वयि स्फुरति विश्वविकाशहेतुः ॥३०॥ स्वाहा ભાવાર્થ-વિરોધાભાસ અe'કાથી જિનેશ્વરનું સ્વરૂપ – (૧) સર્વ જગતના છાનું રક્ષણ કરનાર હે જિનેશ્વર ! તમે વિશ્વના સ્વામી હોવા છતાં દથિી છો ! અહીં વિશ્વના સવામી છતાં દરિદી એ વિરોધને દૂર કરવા દુગતનો અર્થ - આપને એ કરીને મહાકટ જાણી શકાય છે. (૨) હે ઇશ! તમે અક્ષરના સ્વભાવવાળા છતાં અલિપિ - લિપિ રહિત છે એટલે અક્ષર રહિત છેઆ વિધાર્થને દૂર કરવા અક્ષર એટલે મોક્ષ, અને અલિપિ એટલે કર્મના લેપ રહિત ન છે. () તમે અજ્ઞાનવાળા છતાં તમારા માં વિશ્વને પ્રકાશ કરવાના કારણ રૂપ કેવા જ્ઞાન ભાસે છે આ વિધાથને દૂર કરવા - અજ્ઞાની માણસનું રક્ષણ કરતાં તમારામાં કેવળજ્ઞાન ભાસે છે આ અર્થ કરવો. શ્રી કનકકુશલ ગણિ આ વત્તિમાં લખે છે કે – સુરન અતિ રંતિ દુઃો અ-ગૂર્ણપુનઃ સુતરિત્રો-રહિત રૂયર્થ* व्रतानन्तरं केशानामवृद्धेः। न विद्यते क्षरः-पतनं यस्याः सा अक्षरा । मोक्ष गतत्वादपतन स्वभावः । * न विद्यतेलिपिः कर्ममल-संस! यस्य सोऽलिपि रिति न विशेषः अज्ञान्-मूर्खान् जानन्तीतिज्ञाः ॥
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy