SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ : THE કો નદિ વંતુ, લૌ લી* હું લૌ લઃ વાદા ૩ અક્ષરી | $ * પુષ્ટિ પ્રાતિહાર્યો- ગરપા કાણ શમિતાય શ્રી વિનાય નમઃ ૨૧ અક્ષરી | ઋદ્ધિ - $ * * ઇનો નિર્ણવિજ્ઞTHITI મન્દિર મહાય ૧૩ અક્ષરી | અન્ય- ૐ નમો માળ નમ: ૮ અારી છે ... પરમ.. ભવન્તિ .... પાના ૨૨૩ ના પૂજન- બને બોલી (આખી થાળી) અષ્ટપ્રકારી પૂજા જાપ. (૧૯) જિન સેવે રે લય લાઇ, સખિ ! તન મન વિધિઃ વચનનું લય લાઈફ જિનકી સંગતિસે' સુખ પાવે, યાહી મનુજ જનુ - કલદાઇ. જિન ૦ ૧ સુકૃત કુસુમવૃષ્ટિ ઘન નિષતત, પંચ વરણ સુખદાઇ; બિંટ અધોમુખ જનુ પ્રમાને, જન માને સમુદાઇ. ૨ એ અચરજ નહિ અથ મિલત હૈ, તુમ સમીપનો ગુણ યાહી, સુમનસ બંધન હોત અધમુખ, વયર વિરોધ ન કાં. જિન• ૩ સુમનસ પંડિત કુસુમ સુહૃદજન, અથ" અનેક અછે યાહી યા અથાહ ભવસાગર તરિયા, તે નર જે તે ગ્રહ્યા બાંહી જિન૦૪ તીનભુવન-મંડપમેં તુમચી, કીતિ કલ્પલતા છાઈ જ્ઞાનવિમહા કહે સુખ દેવન કું, પાસ જિનેસર કે સાંઇ. જિન ૫ સવામિન્ દેવે કરેલી સતત કુસુમની, વૃષ્ટિ ચારે દિશામાં ઊંચા પગે પડે છે, કરણજિત વિભો! બંધ નીચે રહે છે; તારા દશે જિમુંદા! સુર સુમન ધરા છવના બંધને તે, નિચે છે જાય નીચે, ત્રણ ભુવનપાતે , કેમ આશ્ચય તે છે. ૨૦I ક-૧ (નમોહૃ1...) છે અને અમીરોસિમવાયા, યૂપતાં તવ ના સમુહન્તિા पीत्वा यतः परमसम्मदसङ्गभाजो, भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥२१॥ स्वाहा ભાવાર્થ – તૃતીય પ્રાતિહાર્ય દિવ્યધ્વનિ – હું સ્વામિન્ ! ગંભીર હૃદય રૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતે અમૃત રૂપ કહે છે તે લેંગ્ય જ છે. જેવી રીતે મનુષ્ય અમૃતનું પાન કરીને અજરામર થાય છે તેવી જ રીતે તમારી વાણીનું પ્રોત્રંદ્રિય વડે પાન કરી ભવ્ય પ્રાણીઓ પરમાનન્દના અનુભવને પામવાને શીધ્ર અજરામરપણાને પામે છે : 13 ' :
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy